Page 62 - NIS Gujarati Dec 16-31 2021
P. 62
સંકલ્પથી
�
સસધ્ધિ એયા�ધ્ા, કાશીથી કદારનાથ ધિામ...
રાષ્ટની નવી એા�ળખ બની
�
રહલું સાંસ્ૃતિક ગાૈરવ
્ર
ૃ
વવકાસનાં પ્રોજેક્ટ િોય ક રાષ્ટના સાંસ્તતક ગૌરવ ધરાવતા વારસાને આધુનનક સવરૂપ આપવાનુ િોય, કન્દ્ર
ે
ું
ે
સરકારનો રાજ્ સરકારો સાથેનો સમન્વય દશને નવી ઓળખ અપાવી રિી છે. આને કારણે શ્ધ્ાળુઓની યાત્રા
ે
સુગમ ્બની રહુું છે એ્ટલુ જ નિીં, પણ વૈત્શ્ક પય્ષ્ટનના નકશા પર ભારતની તસવીર આકર્ષક ્બની રિી છે અને
ું
થિાનનક પરપરાગત ઉદ્ોગને પણ વૈત્શ્ક ્બનવાની તક આપી રિી છે.
ું
�
�
2021માં એાસ્ાનું કન્દ્ર શ્ી કાશી વડાપ્રધિાન નરન્દ્ર મા�દીના તવચારઃ
તવશ્વનાથ યાત્રા ક્ત્ર ભવ્ય બન્યું n આડદ શંકરાચા્્ણના વારસાને, તેમનાં ચચતનને લોકો આજે પોતાના
�
ે
માટ પ્રેરણા તરીક જએ છે. હવે આપણા સાંસ્તતક વારસાને,
ે
ૃ
ૂ
ે
n આડદ શંકરાચા્્ણ દ્ારા થિાવપત તીથ્ણ શ્ત્ર શ્ી કાશી વવશ્વનાથ આથિાના કન્દ્રોને ગૌરવની લાગણીથી જોવામાં આવી રહ્ા છે.
ે
ં
ુ
મંડદર હહન્દ આથિાનું અત્ત મહતવપૂણ્ણ કન્દ્ર છે. કાશી વવશ્વનાથ આજે અ્ોધ્ામાં ભગવાન શ્ીરામનું ભવ્ મંડદર સંપૂણ્ણ ગૌરવ
ે
કોડરિોર પ્રોજેક્ટ અંતગ્ણત કાશી વવશ્વનાથ મંડદરને ગંગા ઘાટોથી સાથે આકાર લઈ રહુ છે. અ્ોધ્ાને તેનું ગૌરવ સદીઓ બાદ
ં
જોિનાર 1000 કરોિ રૂવપ્ાનાં પ્રોજેક્ટનું કામ લગભગ પૂર થઈ પાછ મળી રહુ છે. અ્ોધ્ામાં દીપોત્સવનું ભવ્ આ્ોજન
ં
ં
ં
ુ
ગયું છે. શ્ધિાળુઓ માટ બાબા વવશ્વનાથના દશ્ણન હવે સમગ્ દનન્ાએ જોયું.
ે
ુ
વધુ સરળ અને આરામદા્ક બની ગ્ા છે.
ૃ
ે
પ્રોજેક્ટ અંતગ્ણત ગંગા ઘાટથી બાબા વવશ્વનાથ n ભારતનું પ્રાચીન સાંસ્તતક સવરૂપ કવું હશે,
ે
મંડદર સુધીનો આશર 320 મીટર લાંબો તેની કલપના આપણે કરી રહ્ા છીએ. આ જ રીતે,
ે
અને 20 મીટર પહોળો રસતો બનાવવામાં ઉત્તર પ્રદશમાં કાશીનો કા્ાકલપ થઈ રહ્ો છે.
આવ્ો છે. 5.5 લાખ ચોરસ ફુટ વવસતારમાં વવશ્વનાથ ધામનું કામ હવે તો ઝિપી ગતતથી તેની
ં
બનેલા કોડરિોરમાં શ્ધિાળુઓ અને પ્્ણટકો માટ ે સમાપપત તરફ આગળ વધી રહુ છે. વારાણસીમાં
ુ
આકરણનાં અનેક થિળો બનાવવામાં આવ્ા છે. સારનાથ પાસે કશીનગર, બોધગ્ા જેવા થિળોએ
્ણ
બુધિ સર્કટ બનાવવાનું કામ ઝિપથી ચાલી રહુ ં
ે
n કોવવિ જેવી મુશકલ પડરસ્થિતત છતાં માં ગંગા અને છે, જે વવશ્વમાં ભગવાન બુધિના ભ્તોને આકર્રત
કાશી વવશ્વનાથને જોિવાના સંકલપની ડદશામાં ઝિપથી કરશે.
કામ પૂર થયું છે. આ પ્રોજેક્ટ દ્ારા આસપાસનો વવસતાર જ
ં
નહીં, સમગ્ વારાણસીની કા્ાપલટ થઈ રહી છે. આથિાની આ n ભગવાન રામ સાથે સંકળા્ેલા તમામ ્ાત્રા થિાનોને જોિીને એક
ં
પરપરાને ભવ્ રૂપ આપવાનો શ્ે્ વિાપ્રધાન નરન્દ્ર મોદીને જા્ આખી સર્કટ બનાવવાનું કામ પણ ચાલી રહુ છે. આ ઉપરાંત,
ે
ં
ે
ૃ
છે, જેમની પ્રેરણાથી આ મંડદર ભવ્ રૂપમાં આકાર લઈ રહુ છે. મથુરા અને વૃંદાવનમાં પણ શહરની પ્રાચીન સાંસ્તતક ઓળખને
ં
નુકસાન પહોંચાડ્ા વગર સુવવધાઓ વવર્ાવવામાં આવી રહી છે.
�
બાબા કદારની નગરી એન ભગવાન તવઠ્લની નગરી પંઢરપુરની કાયાપલટ
�
ે
તાજેતરમાં વિાપ્રધાન નરન્દ્ર મોદીએ ભગવાન કદારની નગરી શ્ી કદારનાથ ધામને ડદવ્ સવરૂપમાં પડરવર્તત કરવા માટ અનેક પ્રોજેક્ટસનો શુભારભ
ે
ે
ે
ં
્
ુ
ં
ુ
્ણ
ુ
્ણ
ક્યો. આ પ્રોજેક્ટ અંતગત ભૂસખલનમાં નુકસાન પામેલી આડદ ગર શંકરાચા્ની સમાધધનં પુનર્નમશાણ કરવામાં આવય. સમાધધ સુધી પહોંચવા
ે
્ણ
માટ સ્મારકની ડદવાલો વચ્ચ ચાલીને જવા બનાવવામાં આવેલો ભૂગભ રસતો ભ્તોને અનોખી અનુભૂતત કરાવે છે. આ જ રીતે, ભગવાન વવઠ્લની
ે
ૂ
નગરી પંઢરપુરને વવકાસ પ્રોજેક્ટસની ભેટ મળી છે. ભગવાન વવઠ્લની નગરી તરીક વવશ્વભરમાં જાણીતા પંઢરપુર સુધી શ્ધિાળુઓ ટક સમ્માં રોિ
્
ં
ે
્ણ ્
માગથી સરળતાથી પહોંચી શકશે. 8 નવેમબરનાં રોજ અહીં નેશનલ હાઇવે પ્રોજેક્ટસની શરૂઆત કરવામાં આવી હતી. n
60 ન્યૂ ઇન્ડિયા સમાચાર | 16-31 ડડિસેમ્બર, 2021

