Page 41 - NIS Gujarati August 01-15
P. 41

રાષ્ટ્  પ્રધાનમંરિી સંગ્હાલય





                                                                                                     ુ
                                                                  લલાં 75 વર્ષમાં ભારત અનેક ગૌરવિાળહી ્પળોનં સાક્ી રહુ  ં
                                                                                      ુ
                                                                  છે. ઇતતહાસમાં આ ્પળોનં અતુલનીય મહતવ છે. આવી
                                                                  અનેક ઘ્ટનાઓની ઝલક તમને પ્રધાનમંત્ી સંગ્રહાલયમાં
                                                                                       ં
                                                         છે જોવા મળિે. દેિ આજે જે ઊચાઈઓ ્પર ્પહોંચયો છે, ત્ાં
                                                                           ં
                                                          સુધી ્પહોંચવામાં સવતત્ ભારતની પ્રત્ક સરકારનાં નેતતવનં યોગદાન
                                                                                                   મૃ
                                                                                       ે
                                                                                                      ુ
                                                             ં
                                                          રહુ  છે.  દરક  સરકારનાં  નેતમૃતવનં  યોગદાન  અને  તેમનાં  સમયમાં
                                                                                    ુ
                                                                   ે
                                                          વવકાસ, તેમની વયક્તગત કિળતા અને ્પડકારોનો સામનો કરવાની
                                                                               ુ
                                                          કિળતાને  ્ટકનોલોજી  સાથે  જોડહીને  પ્રધાનમંત્ી  સંગ્રહાલયમાં  એવી
                                                                    ે
                                                           ુ
                                                                                   ે
                                                                                       ્ષ
                                                                                                           ્ર
                                                                 ુ
                                                          રીતે પ્રસતત કરવામાં આવયાં છે ક વતમાન અને ભાવવ ્પેઢહી રાષ્ટનાં
                                                          સવર્ણમ ભૂતકાળ સાથે રૂબરૂ થઈ રહહી છે. સંગ્રહાલય િરૂ થયાંના બ  ે
                                                                       ્ર
                                                          મહહનામાં જ રાષ્ટ્પતત, ઉ્પરાષ્ટ્પતત સહહત 50,000થી વધુ લોકો
                                                                                  ્ર
                                                          તેની ્ુલાકાત લઈ ચૂક્ા છે.
                                                            વડાપ્રધાન નરન્દ્ર મોદીએ 24 એવપ્રલ, 2022નાં રોજ મન કહી બાત
                                                                       ે
                                                                        ં
                                                          કાયક્રમમાં જણાવ્ હતં ક, પ્રધાનમંત્ી સંગ્રહાલય આવી અનેક હકહીકતો
                                                                            ે
                                                             ્ષ
                                                                        ુ
                                                                           ુ
                                                          દિયાવે છે, જેની મો્ટા ભાગનાં લોકોને ખબર જ નથી. આ દરતમયાન,
                                                          સંગ્રહાલય રદવસ (18 મે) ્પર ્ુવાનોને તમત્ મંડળહી સાથે કોઇને કોઇ
                                                            ુ
                                                          મ્ઝીયમની  ્ુલાકાત  લેવાનો  અને  ્પોતાનો  અનુભવ  િેર  કરવાન  ં ુ
                                                          આહવાન કરવામાં આવ્ હતં. આ આહવાન અંગે વડાપ્રધાન નરન્દ્ર
                                                                                                           ે
                                                                             ં
                                                                                ુ
                                                                             ુ
                                                                                  ે
                                                                 ે
                                                          મોદી ્પહલાં જ કહહી ચૂક્ા છે ક આ્પણી નવ્ુવાન ્પેઢહી આ જીવંત
                                                                ૂ
                                                                         ે
                                                          પ્રતીક જએ છે ત્ાર તેને તરયનો ્પણ બોધ થાય છે અને સત્નો ્પણ
                                                          બોધ થાય છે. પ્રધાનમંત્ી સંગ્રહાલયમાં એ અંગેનો વવગતવાર રકોડ  ્ષ
                                                                                                          ે
                                                                                                      ે
                                                          છે ક આ્પણા વડાપ્રધાનોએ વવવવધ ્પડકારો છતાં કઈ રીતે દિને નવો
                                                             ે
                                                          માગ ચચધયો અને દિની સવવાંગી પ્રગતત સુનનજચિત કરી. વડાપ્રધાન નરન્દ્ર
                                                                       ે
                                                                                                           ે
                                                             ્ષ
                                                                                                      ્ષ
                                                          મોદી હમિા ભારતનો ભૂતકાળ, ભારતનો વારસો અને વતમાન અંગ  ે
                                                                 ે
                                                               ં
                                                                                ે
                                                                                               ે
                                                          સાચી તસવીર અંગે જાગમૃતત ફલાવવા ્પર ભાર ્ૂક છે. તેનાં ્પરરણામે,
                 પ્રધ�નમંત્રી સંગ્રહ�લય                   વતમાન  સરકાર  વારસાના  સંરક્ણ,  વવદિોમાંથી  ધરોહર  ્પાછી
                                                             ્ષ
                                                                                           ે
                                                                                                  ુ
                                                                                   ૈ
          આ�િણને સતત પ્રેરણ� આ�િશે.                       લાવવી, ગૌરવાિાળહી વારસાને વનશ્વક મંચ ્પર ્ૂકવાનં કામ કરી રહહી
                                                          છે. તેનાં ભાગ રૂ્પે જ આ પ્રકારનાં સંગ્રહાલયો બનાવવામાં આવી રહ્ા
            આ� સંગ્રહ�લય આ�િણી આંદર                       છે. જજલયાંવાલા મેમોરરયલ, ડો. આંબેડકર રાષ્ટહીય સ્ારક, નેતાજી
                                                                                               ્ર
                                                                                      ે
                               ે
             ભ�રત મ�ટ મ�ટ� સંકલ્પ�ેનું                    સુભારચંદ્ર બોઝ સ્ારક, ઇનન્ડયન નિનલ આમશી સંગ્રહાલય અન  ે ે
                           ે
                                                          જનજાતીય સવતત્તા સેનાનીઓના સંગ્રહાલય તેનો જ ભાગ છે. ભારત
                                                                      ં
           બીજ વ�વવ�નું સ�મર્ ધર�વે                       લોકિાહહી રાષ્ટ તરીક જે પ્રગતત કરી અને જે રીતે દિમાં વવવવધતા છે,
                                         ્ણ
                                                                                               ે
                                                                          ે
                                                                     ્ર
                                                                                                            ે
            છે. આ� સંગ્રહ�લય, ભ�રતન�ં                     તેનો અનુભવ પ્રધાનમંત્ી મ્ુઝીયમ જસવાય બીજે ક્ાંય ન થઈ િક.
                                                                                                           ૈ
                                                                   ે
                                                          એ્ટલાં મા્ટ જ રાષ્ટ્પતત રામનાથ કોપવદ, ઉ્પરાષ્ટ્પતત એમ વેંકયા
                                                                                                ્ર
                                                                         ્ર
                                             ે
            ભવવષ્યને ઘડન�ર યુવ�ન�મ�ં                      નાયડ  અને  મો્ટહી  સંખ્ામાં  પ્રજસધ્ધ  હસતીઓ  સહહત  50,000થી
                                                              ુ
                                                                     ં
            ં
           કઇક કરી બત�વવ�ની ભ�વન�                         વધુ  લોકો  પ્રારભના  બે  મહહનામાં  આ  મ્ુઝીયમની  ્ુલાકાત  લઈ
                                                          ચૂક્ા છે. આ મ્ુઝીયમમાં ઓરરજજનલ તસવીરો અને વીરડયોનો જ
                        િેદ� કરશે.                        ઉ્પયોગ કરવામાં આવયો છે, જેથી સંગ્રહાલયમાં બતાવવામાં આવતી
                                                          કહાનીઓની સત્તા જળવાઈ છે. જો તમે પ્રધાનમંત્ી સંગ્રહાલય ન
                     ે
                            ે
                 -નરન્દ્ર મ�દી, વડ�પ્રધ�ન                 જો્ં હોય તો પલાન બનાવો અને તમારા ગમતા વડાપ્રધાન સાથે ફો્ટો
                                                             ુ
                                                          ખેંચાવો અને ચાહો તો તેમની સાથે ચાલતા હોય તેવો વીરડયો ્પણ લઈ
                                                          િકો છો.
                                                                               ન્ ઇનનડ્યા સમાચાર  | 01-15 ઓગસ્ટ, 2022  39
                                                                                ૂ
   36   37   38   39   40   41   42   43   44   45   46