Page 4 - NIS-Gujarati 01-15 Feb 2022
P. 4

સંપાિકની કલમે..










                 સાદર નમસ્ાર!

                                                                              ે
                               ે
                                                                                                ે
                 ચાણક્ય નીતિ કહ છે, “कार्य पुरुषा करे, ना लक्रम संपा दराते” એટલે ક ઇચ્ાશક્િ સાથે કરલા પ્રયત્નો
                                                                                        ે
                 દ્ારા લક્ષ્ ચનોક્કસ હાંસલ કરી શકાય છે. કનોવિડ સામેની લડાઈમાં ટીમ ઇન્ડયાએ કરલી કામગીરીએ આ
                                         ે
                                                                               ે
                 નીતિને ફરી એક િાર સાચી ઠરિી છે. ભારિમાં કનોવિડ મહામારી પ્રિેશી ત્ાર સમગ્ર વિશ્વને ભારિ પર શંકા
                 હિી. પણ ‘હર ઘર દસિક’ અભભયાન સુધી પહોંચેલી રસીકરણ કામગીરીએ સાબિિ કરી દીધું ક અડગ નનધધાર
                                                                                             ે
                                                              ે
                 સાથે કામ કરીએ િનો પિન હનોય િનો પણ દીિનો િળી શક છે. નિા ભારિની િાકાિનાં પરરણામે આપણે એક
                 િર્ષથી ઓછાં સમયમાં 150 કરનોડથી િધુ લનોકનોનું રસીકરણ કરી ચૂક્યા છીએ, 15-18 િર્ષના રકશનોરનોને રસી
                                 ે
                                                          ્ષ
                                           ું
                                                                                  ે
                 આપિાનું શરૂ કરી દિામાં આવ્ છે, ફ્રન્ટલાઇન િકસ્ષ અને િરરષઠ નાગરરકનો માટ વપ્રકનોશન ડનોઝની શરૂઆિ
                 કરિામાં આિી છે.
                                       ં
                                 ે
                                                             ે
                                                                                            ે
                  જીિન જીિિાની સરરાશ ઉમરમાં એક િર્ષનનો િધારનો દશની જીડીપીમાં ચાર ટકાનનો િધારનો કર છે. આ િાિને
                                                ૈ
                                          ે
                                 ે
                                                         ૈ
                 ધયાનમાં રાખીને જ ક્દ્ર સરકાર ‘જાન હ િનો જહાં હ’ અને ‘જાન ભી જહાં ભી’ ના િે મંત્નોની સાથે કનોવિડ સામે
                 ્ુધ્ધની શરૂઆિ કરી હિી. પ્રારભભક રદિસનોમાં ભારિમાં દિા, પીપીઇ રકટ, એન-95 માસ્નું ઉતપાદન નહહિિ
                                          ં
                                                     ે
                                           ે
                 હતું. આ ચીજો ઉપરાંિ રસી માટ આપણે વિદશનો પર આધાર રાખિનો પડિનો હિનો. આજે આપણે પીપીઇ રકટ,
                 માસ્, રસી અને દિાઓનાં ઉતપાદનમાં વિશ્વમાં મનોખર છીએ, િેનું કારણ આત્મનનભ્ષરિાની રદશામાં િધિાં ડગ.
                                                           ે
                 રસીકરણ શરૂ કયયાંના એક િર્ષથી ઓછા સમયમાં દશની 100 ટકા િસતિ સુધી પહોંચ સુનનશ્ચિિ કરિાની
                                                            ે
                 ભારિની આ શ્સધ્ધ્ધ આત્મનનભ્ષરિા, આત્મગૌરિનું પ્રિીક છે, પણ િેનાંથી સંતુષષટ પામિાની જરૂર નથી કારણ
                    ે
                  ે
                                                                               ુ
                 ક દશનાં 130 કરનોડ લનોકનોની લનોકનોની ભાગીદારીથી શરૂ થયેલી આ લડાઈ હજ ચાલુ છે. જ્ાં સુધી ્ુધ્ધ ચાલી
                                                                           ે
                    ં
                 રહુ હનોય. શસ્તનો નીચા ન મૂકી શકાય. કનોરનોના િાયરસના િદલાઈ રહલા િેરરઅન્ટને ધયાનમાં રાખિા ક્દ્ર
                                                                                                      ે
                 સરકાર દરક સંભવિિ પડકારનનો સામનનો કરિા િૈયારી કરી રહી છે. આ ઉપરાંિ, રસીકરણની ગતિને િધુ ઝડપી
                         ે
                 કરિામાં આિી રહી છે. રસીકરણ અભભયાનને 16 જાન્આરીએ એક િર્ષ પૂર થ્ું ત્ાં સુધીની યાત્ા આ અંકની
                                                            ુ
                                                                             ં
                 કિર સ્નોરી છે.
                     ે
                                                              ે
                                       ે
                                                                                ુ
                                       ્
                   િંદ  ભારિ  એક્સપ્રેસ  ટનના  પ્રારભથી  રલિેને  મળલી  નિી  રદશા,  જાન્આરીના  પ્રથમ  પખિારડયામાં
                                                     ે
                                              ં
                             ્
                                                                                                      ુ
                                                                                                 ્
                 િડાપ્રધાને  રાષટને  વિકાસની  વિચારધારા  સાથે  જોડનારી  નિી  યનોજનાઓ  શરૂ  કરી,  િનો  25મા  રાષટીય  ્િા
                 મહનોત્સિ પ્રસંગે ્િાનનોના નેતૃતિમાં નિા ભારિનનો વિકાસ, અમૃિ મહનોત્સિમાં મહાનાયકનોની પ્રેરક કહાનીઓ,
                               ુ
                           ું
                                                                          ે
                 વયક્િતિ  શખલામાં  સિામી  દયાનંદ  સરસિિી  અને  રાજપથ  પર  પરડનાં  નિા  આકર્ષણનો  સાથે  ભારિીય
                 પ્રજાસત્ાક રદિસની ઝલક આ અંકની વિશેર િાંચન સામગ્રી છે.
                   કનોવિડ પ્રનોટનોકનોલનું પાલન કરનો અને િમારા સૂચનનો અમને ઇમેલ response-nis@pib.gov.in પર મનોકલિા
                 રહનો.
                                                                             (જયદીપ ભટનાગર)
           2  ન્યૂ ઇન્ડિયા સમાચાર  | 01-15 ફબ્રુઆરી, 2022
                               ે
   1   2   3   4   5   6   7   8   9