Page 43 - NIS Gujarati 16-31 July,2022
P. 43

ફલેગશિિ યાેજના     િીઅેમ વય વદના
                                                                                                            ું



                                         ું
                     િીઅેમ વય વદના યાેજના અગે મહત્વિણ્ડ માહહતી
                                                                                 ૂ
                                                                 ું
                               ે
        n  આ ્યોજનામાં પેન્શન માટ ઉચ્ચક રકમ         વિ્ય માહહતી માટ અહીં સુંિક કરાેઃ
                                                                       ે
                                                                                     ્ડ
          રોકવાની હો્ય છે. લાભાથથી પેન્શન માટ  ે
          માલસક, વત્રમાલસક, છ માલસક અથવા            તમે 022-67819281 અથવા 022-67819290 નંબર પર કોલ
          વાર્ષક વવકલપ પસંદ કરી શક છે.              કરી શકો છો. ટોલ ફ્ી નંબર 1800-227-717 અને ઇમેલ આઇ્ી-
                                  ે
                                                    onlinedmc@licindia.com વેબસાઇટ https://eterm.
        n  એલઆઇસીને થતી આવક અને સુનનલચિત            licindia.in/onlinePlansIndex/pmvvymain.do
          વળતર વચ્ચેનું નુકસાન ભારત સરકાર
                                 ે
                       ે
          સબલસડી તરીક ભરપાઈ કર છે.
                                                                                           ે
          જો તમે વષગે રૂ. 12,000નું પેન્શન એક      તમે અા રીતે યાેજનામા      ું   અા માટ જરૂરી
        n
                                       ે
          સાથે મેળવવા માંગતા હોવ તો તમાર રૂ.              રાેકાણ કરી િકાે         દસતાવેજ    ે
          1,56,658નું રોકાણ કરવું પડશે, ર્જાર  ે      પીએમ વ્ય વંદના ્યોજનામાં તમે   આ ્યોજના હઠળ અરજી કરવા
                                                                                           ે
          માલસક 1000 રૂવપ્યાનું પેન્શન મેળવવું    ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે     માટ આધાર કાડ, પેન કાડ, જન્
                                                                                    ે
                                                                                                    ્ડ
                                                                                              ્ડ
          હો્ય તો તમાર રૂ. 1,62,162નું રોકાણ કરવું   અરજી કરી શકો છો. એલઆઇસીની    પ્રમાણપત્ર, રહણાંકની સાબબતી,
                      ે
                                                                                            ે
          પડશે.                                      વેબસાઈટ પર ઓનલાઇન અરજી       બેકિં ખાતાની પાસબુક, અરજદારનો
                                                                    ે
                                                                                        ્ડ
        n  મહતિમ રૂ. 15 લાખનાં રોકાણ પર મહતિમ         કરી શકો છો. ર્જાર ઓફલાઇન    પાસપોટ સાઇઝ ફોટો અને કોઈ
                                                                        ે
          રૂ. 9250 પ્રતત માસ પેન્શન મળશે. એટલે             અરજી કરવા માટ તમાર  ે  નોકરીમાંથી નનવપૃતિ થ્યા હો્ય તો તેની
                                                                                                ે
          ક વક્રષઠ નાગક્રક બે જણ હો્ય તો બંને રૂ.   એલઆઇસીની કોઈ પણ શાખામાં       સાબબતીની જરૂર પડ છે.
            ે
                                  ે
          15-15 લાખનું રોકાણ કરી શક છે.                              જવું પડશે.
        n  રોકાણકાર 10 વષ્ડની પોલલસી મુદત બાદ
                   ે
          જીવવત રહ તો તેને પેન્શનના અંતતમ હપતા       યાેજના ન ગમે તાે રદ કરાવવાનાે િણ ધવકલ્પ
          સાથે રોકાણ કરલી રકમ પાછી આપવામાં
                       ે
          આવશે.                                   પ્રધાનમંત્રી વ્ય વંદના ્યોજના ખરીદ્ા બાદ તેની શરતો ક મળનારાં પેન્શનની રકમ
                                                                                          ે
                                                                        ે
          કોઇ રોકાણકાર પોલલસીની મુદત              સહહતની કોઈ વાત પસંદ ન પડ તો તમે રદ કરાવી શકો છો. ઓફલાઇન રોકાણ
        n
                    પૃ
          દરતમ્યાન મત્ પામે તો તેના નોતમનીને      દ્ારા ્યોજના લીધી હો્ય તો 15 ક્દવસની અંદર અને ઓનલાઇન પોલલસી ખરીદી
                      ુ
          રોકલી સં્ણ્ડ રકમ પાછી મળી જશે.          હો્ય તો 30 ક્દવસની અંદર તેને પાછી કરી શકો છો. તમારા ખાતામાં પૈસા અમુક
             ે
                   ૂ
                                                  ચાજ્ડ કાપીને પાછા મળી જશે.
        60 વષ્યથી ઉપરની વ્કકત તેનો લાભ લઈ શક     ે           નાગક્રકોને  વપૃધિાવસ્ામાં  આવકન  સલામતીની  જોગવાઈ
        નાણા  મંત્રાલ્યની  પ્રધાનમંત્રી  વ્ય  વંદના  ્યોજનાનો  લાભ   કરવામાં આવી છે.
                   ે
        ઉઠાવવા માટ લઘુતમ આવકની કોઈ મ્યયાદા રાખવામાં નથી      ્ોજનામાં જોડાવાની તારીખ બે વાર લંબાવવામાં આવી
                            ં
        આવી. 60 વષ્ડથી વધુ ઉમરની કોઈ પણ વ્યક્ત તેનો લાભ      પ્રધાનમંત્રી વ્ય વંદના ્યોજનાની શરૂઆત 4 મે, 2017થી 3 મે,
                   ે
        લઈ શક છે. ક્દ્ર સરકારની આ ્યોજનાનું સંચાલન ભારતી્ય   2018 સુધી માટ કરવામાં આવી હતી, જેને પ્રથમ વાર લંબાવીને
               ે
                                                                          ે
        જીવન વીમા નનગમ (એલઆઇસી) કર છે, જેમાં જીવન વીમા       31 માચ્ડ, 2020 સુધી કરવામાં આવી. વધુ વપૃધિો લાભ લઈ
                                       ે
        નનગમને સરકાર તરફથી ગેરન્ટી આપવામાં આવી છે. તેમાં     શક તે માટ સરકાર બીજી વાર ્યોજના લંબાવીને 31 માચ્ડ,
                                                                             ે
                                                                      ે
                                                                ે
                                           ં
                                ે
        અનનલચિત બજારમાં 60 વષ્ડ ક તેનાથી વધુ ઉમરના વડીલોની   2023 કરી હતી. વ્યાજ દરમાં દર વષગે ફરફાર કરવામાં આવે
                                                                                             ે
                                                ે
        વ્યાજની આવકમાં ઘટાડા સામે રક્ણ આપવા માટ સામાલજક      છે. ચાલુ નાણાકી્ય વષ્ડમાં આ વ્યાજ દર 7.4 ટકા છે, જેમાં
        સલામતી  આપવામાં  આવી  છે.  એક  નનલચિત  ્યોગદાન  પર   માલસક પેન્શનનો લાભ મળ છે. તો, વાર્ષક પેન્શનનો વવકલપ
                                                                                   ે
        સુનનલચિત  પેન્શન/આવકની  જોગવાઇનાં  માધ્યમથી  વક્રષઠ
                                                                                            ે
                                                             પસંદ કરવા પર 7.66 ટકા વળતર મળ છે. n
                                                                                ન્યૂ ઇન્ડિયા સમાચાર  | 16-31 જલાઈ 2022  41
                                                                                                 ુ
   38   39   40   41   42   43   44   45   46   47   48