Page 47 - NIS Gujarati 16-31 July,2022
P. 47
રાષ્ટ્ અમૃત મહાેત્વ
કલ્પના દત્તઃ છાેકરાે બનીને
ે
ે
ું
ું
અગ્જ સામે લડનારા કાુંધતકારી
ે
ુ
જન્ઃ 27 જલાઇ, 1913 મૃતુઃ 8 ફબ્ુઆરી, 1995
ે
દશને અંગ્રેજોથી આઝાદી અપાવવા માટ બંગાળના
ે
રિાંતતકારીઓ સાથે ખભે ખભો તમલાવીને સંઘષ્ડ કરનાર
કલપના દતિ વેશ બદલીને રિાંતતકારીઓને દારગોળો ્ૂરો
પાડતાં હતાં. તેમણે નનશાનેબાજીની પણ તાલીમ લીધી
હતી અને કારતૂસ બનાવવાનું પણ જાણતા હતા. એટલું
ે
જ નહીં, જરૂર પડ્ રિાંતતકારી જરૂક્ર્યાતોને ્ૂરી કરવા
માટ છોકરાનો વેશ ધારણ કરીને એક જગ્યાએથી બીજી
ે
ૂ
જગ્યાએ જતાં હતા. કલપના દતિનો જન્ ્વ્ડ બંગાળ
ે
(હવે બાંગલાદશ)ના ચટગાંવના શ્ી્ુર ગામમાં 27
જલાઇ, 1913નાં રોજ થ્યો હતો. તેમને બાળપણથી જ
ુ
સાહસી વાતયાઓ સાંભળવાનો શોખ હતો. હાઇસ્લમાં ચટગાંવ શસ્તાગાર
ુ
અબ્યાસની સાથે સાથે તેમણે રિાંતતકારીઓની જીવનકથા લૂંટ કસમાં એાજીવન
ો
અને વાતયાઓ વાંચી. આ કહાનીઓની તેમનાં મન પર ઘેરી
અસર પડી. કોલકાતામાં કોલેજનાં અભ્યાસ દરતમ્યાન કારાવાસની સર્ મળી હતી
ે
કલપનાની મુલાકાત બીના દાસ, પ્રીતતલતા વદદાર અને
‘માસ્ટર દા’નાં નામે જાણીતા સૂ્ય્ડ સેન સાથે થઈ, તેઓ કલપના દતિ ગમે તે રીતે છટકવામાં સફળ રહ્ા. એ પછી,
સૂ્ય્ડ સેનના સંગઠન ઇન્ડ્યન ક્રપબબલકન આમથીમાં પોલલસ કલપના દતિની પાછળ પડી ગઇ અને અંતે 19 મે,
ે
પૃ
જોડાઈ ગ્યા. સૂ્ય્ડ સેનનાં નેતતવમાં તેમના દળ 1930માં 1933નાં રોજ તેમની ધરપકડ કરવામાં આવી. ચટગાંવ
ચટગાંવ શસ્તાગાર લૂંટ્ું. આ ઘટના બાદ કલપના દતિ શસ્તાગાર લૂંટ કસની સુનાવણી ફરી એક વાર શરૂ કરવામાં
ે
પણ અંગ્રેજોની નજરમાં આવી ગ્યાં, પક્રબ્સ્તતવશ, તેમને આવી. આ દરતમ્યાન, સૂ્ય્ડ સેનને ફાંસીની સજા આપવામાં
અધવચ્ચેથી અભ્યાસ છોડવો પડ્ો, પણ તે સૂ્ય્ડસેનનાં આવી અને કલપના દતિને આજીવન કદની સજા ફરમાવવામાં
ે
ે
સંપકમાં રહ્ા. આ દરતમ્યાન, 19 સપટમબર, 1931નાં રોજ આવી. જો ક, મહામિા ગાંધી અને રવવ્દ્રનાથ ટાગોરનાં
્ડ
ે
ે
સૂ્ય્ડ સેને તેમને પ્રીતતલતા વદદાર સાથે મળીને ચટગાંવમાં પ્ર્યત્ોથી કલપના દતિને 1939માં જેલમાંથી છોડી મૂકવામાં
યુરોવપ્યન ્લબ પર હૂમલો કરવાનું કામ સોંપયું. હૂમલા આવ્યા. જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે અભ્યાસ ્ૂરો
ે
પહલાં એ વવસતારની તપાસ દરતમ્યાન અંગ્રેજોએ કલપના ક્યયો અને 1940માં કલકતિા યુનનવર્સટીમાથી સનાતકની
દતિને પકડી લીધાં. જો ક, તેમની સંડોવણી સાબબત થતાં ક્ડગ્રી મેળવી. તેમણે બંગાળી ભાષામાં આમિકથા લખી,
ે
તેમને જામીન પર છોડી દવામાં આવ્યા. તે પછી, સૂ્ય્ડ સેન જેનો અંગ્રેજીમાં અનુવાદ ‘ચટગાંવ આમ્ડરી રડસ્ડઃ રતમનનસેંસ’
ે
ે
ે
સાથે મળીને બે વષ્ડ સુધી તેઓ ભૂગભ્ડમાં રહીને આંદોલન નામથી કરવામાં આવ્યો. નીડરતા અને સાહસ્વ્ડક અંગ્રેજો
ૂ
કરતા રહ્ા. 16 ફબ્ુઆરી, 1933નાં રોજ પોલલસે એક સામે સંઘષ્ડ કરનાર કલપના દતિનું 8 ફબ્ુઆરી, 1995નાં રોજ
ે
ે
જગ્યાએ છાપો મારીને સૂ્ય્ડ સેનને પકડી લીધા. પણ અવસાન થયું.
નૂ ઇલન્ડ્ા સમાચાર | 16-31 જલાઈ 2022 45
ુ