Page 4 - NIS - Gujarati 01-15 May 2022
P. 4
સંપવાિકની કલમે....
સાદર નમસ્ાર,
આ્ણાં દરક પ્યત્નથી અંદરની તાકાતને ઓળખવાની તક ્ણ મળ છે. જે લક્ષ્ોની ્હલાં આ્ણે
ે
ે
ે
ે
ે
કલ્ના ્ણ નહોતા કરતા તેનાં ્ર સરકાર કામ કરી રહરી છે. આ્ણે ત્ાં કહવાય છે કઃ
क्षणश: कणशश्चैव , वव द्याम् अर्थं ् सयाधये त् |
क्षणे नष्टे कुतो वव द्या, कणे नष्टे कुतो धनम् ||
એ્ટલે ક જ્યાર આ્ણે પવદ્ા પ્ાપત કરવાની હોય ત્ાર આ્ણે દરક ક્ષણનો ઉ્યોર કરવો જોઇએ.
ે
ે
ે
ે
ે
ે
ે
જ્યાર આ્ણે પ્રમત કરવાની હોય ત્ાર દરક કણનો, દરક સંસાધનનો, સંપૂણ્ગ ઉ્યોર કરવો જોઇએ.
ે
ે
ે
કારણ ક ક્ષણની સાથે સાથે પવદ્ા અને જ્ાન ્ણ જતાં રહ છે અને કણ નષ્ટ થવાથી ધન, પ્રમતના રસતા
બંધ થઈ ર્ય છે.
્
ે
જો દશની દરક વયક્તને સવાવલંબી બનાવવી હોય અને રાષ્ટને આત્મનનભ્ગર બનાવવું હોય તો દરક
ે
ે
ક્ષણ અને દરક સંસાધનનો સંપૂણ્ગ ઉ્યોર કરવો જોઇએ. સવાવલંબન અને આત્મનનભ્ગરતાનો આ મંત્
ે
છે. સવાવલંબનનું રૌરવ આ ઉદાહરણ ્રથી સમજી શકાય છે- એક વાર વડાપ્ધાન નરન્દ્ર મોદી બરિ્ટનનાં
ે
મહારાણી એલલઝાબેથને મળયા ત્ાર મહારાણીએ લારણીશીલ થઈને વડાપ્ધાનને એક રૂમાલ
ે
બતાવયો. આ રૂમાલ ખાદીમાંથી બનેલો હતો, જે રાષ્ટપ્તા મહાત્મા રાંધીએ તેમને લગ્નમાં ભે્ટ આપયો
્
ે
ે
ે
ે
ે
ં
હતો. તેનો સંદશ સ્ષ્ટ છે ક સરકારમાં રહો ક ન રહો, ્ણ દશ હમેશા રહશે. એ્ટલે એવી વયવસ્ાનું
નનમમાણ થવું જોઇએ જે સલામત-સવાભભમાની અને સવાવલંબી હોય, એવી વયવસ્ા જે લોકોની જજદરીને
ે
સરળ બનાવી દ તેવી હોય. વીતેલાં ક્ટલાંક વરષોમાં યોજનાઓને બનાવવામાં અને તેનો વાસતપવક અમલ
ે
કરવા ્ાછળનો નવો પવચાર જ ભારતને સવાવલંબી બનાવી રહ્ો છે. ઉજજવલા, મુદ્રા, સ્ટન્ડઅ્ ઇગન્ડયા
ે
ઇ-નામ, ્ેન્શન સુરક્ષા, ઉસતાદ-હુનર, શ્રમ સુધારા દ્ારા અસંરઠઠત ક્ષેત્ના શ્રમમકોને સંરક્ષણ જેવી અનેક
યોજનાઓએ તેને સાથ્ગક બનાવી છે. કન્દ્ર સરકારનાં આ પ્યાસોને આ અંકમાં કવર સ્ટોરીમાં રજ કરવામાં
ે
ૂ
આવયા છે.
ે
્ગ
12 મેનાં રોજ આત્મનનભ્ગર ભારતનાં આહવાનને બે વર પૂરાં થઈ રહ્ા છે ત્ાર આત્મનનભ્ગરતાની
ે
્
દદશામાં ભારતનાં ડર, રાષ્ટરીય ્ટકનોલોજી દદવસ (11 મે)ના સંદભ્ગમાં સવાવલંબનમાં ્ટકનોલોજીનું પ્દાન,
ે
કોપવડ સામેની લડાઇમાં સફળતા તરફ વધતું ભારત જેવી વાંચન સામગ્રી આ અંકમાં સમાવવામાં આવી
ં
ુ
ૃ
છે. આ ઉ્રાંત, વયક્તતવ શુંખલામાં સંસ્તને નવો આયામ આ્નાર ડો. ્ાંડરર વામન કાણે, અમૃત
ે
મહોત્સવમાં 1857નાં પવપલવનાં લડવૈયાઓની પ્રક રાથા સામેલ છે.
આત્મસન્ાન અને આત્મરૌરવ જ આત્મનનભ્ગર ભારતની પ્ાણ-શક્ત અને પ્ેરણા છે. તેને મજબૂત
કરવાથી જ ભારતની પ્રમત સંભવ છે.
સલામત રહો અને તમારા સૂચનો અમને મોકલતા રહો.
તમારાં સૂચિો response-nis@pib.gov.in પર મોકલતાં રહો.
ે
દહિી, આંગ્જી આન્ આન્ 11 િવાષવાઆવાેમવાં ઉપલબ્ધ
ં
મેરેઝીન વવાંચવાે/ડવાઉનલવાેડ કરવાે.
https://newindiasamachar.pib.gov.in/news.aspx (જયદીપ ભટનાગર)
2 ન્યૂ ઇન્ડિયા સમાચાર | 01-15 મે, 2022