Page 23 - NIS Gujarati 2021 November 16-30
P. 23

ો
                                                                                  ભારત     એાઝાદી કા એમૃત મિાત્વ






            આઝાદીથી માંડીને ભારત પ્રજાસત્ાક થર્ો ત્ાં સુધીની ર્ાત્રામાં અનેક તારીખો આજે

                                              ે
                                                        ુ
             સીમાધચહ્ન બની રઈ છે. જેમ ક 26 જાન્આરી, 1950... આ રદવસે ભારતનું બંધારણ
                                        ે
          અમ્માં આવયું હ્ું અને દશ પ્રજાસત્ાક બન્ો હતો. બે વષ્ય, 11 મહહના અને 18 રદવસની
              મહનત બાદ આ ઐતતહાસસક રદવસે આપણા બંધારણને સવીકારવામાં આવયું હ્ું.
                  ે
           પ્રજાસત્ાક રદનનું અસ્ી મહતવ 26 નવેમબર, 1949માં છપાર્ેલું છે, કારણ ક આ રદવસે
                                                                         ુ
                                                                                              ે
           બંધારણ સભામાં ભારતીર્ બંધારણને મંજરી આપવામાં આવી હતી. 2015માં વડાપ્રધાન
                                                         ૂ
          નરન્દ્ર મોદીએ દર વષષે 26 નવેમબરને બંધારણ રદવસ તરીક મનાવવાની શરૂઆત કરી હતી.
             ે
                                                                         ે
         આ વષષે આપણે બંધારણ રદવસની 7મી વષ્યરાંઠ મનાવી રહ્ા છે. અમૃત મહોત્સવ શખ્ામાં
                                                                                                    ૃં
          આ અંકમાં ભારતની બંધારણ સભામાં પ્રતતનનધધતવ ધરાવતી એ મહહ્ાઓની કહાની રજ
                                                                                                           ૂ
                                                 ે
               કરીએ છીએ, જેમની અથાક મહનતને કારણે ભારતનું બંધારણ ઘડી શકાયું હ્ું...


                                ે
                     ડાપ્રધાન  નરન્દ્ર  મોદીએ  26  નવેમબર,  2015નાં  રોજ
                                                                                 ં
                                                            ં
                     બંધારણનું  મહતવ  જણાવતા  લોકસભામાં  કહુ  હતું,           બધારણ સભામાં
                     ”સરકારનો  એક  જ  ધમજા  હોર  છે-  ભારત  પ્રથમ,
          વ સરકારનો એક જ ધમજાગંથજા હોર છે ભારતનું બંધારણ.                     સામેલ મહિલાઓ-
            ે
           દશ  બંધારણથી  જ  ચાલશે.  બંધારણથી  જ  ચાલવો  જોઇએ  અને             ભારતની પ્રથમ િંધારર
           બંધારણની  તાકાતથી  જ  દશને  તાકાત  મળી  શક  છે.”  વડાપ્રધાન        સભામાં 15 મહિલાઓ
                                 ે
                                                   ે
             ે
                                       ે
           નરન્દ્ર મોદીના આ શબ્ો દશશાવે છે ક ભારતનું બંધારણ જ સરકારનો         િતી અને તેમરે િંધારર
           ધમજાગ્રંથ  હોર  છે.  એટલાં  માટ  જ  જે  રદવસે  ભારતીર  ધમજાગ્રંથને   િનાિિામાં મિતિની
                                    ે
           અપનાવવામાં  આવરો  એ  રદવસને  હવે  બંધારણ  રદવસ  તરીક  ે
           મનાવવાની શરૂઆત કરવામાં આવી છે. આ રદવસ મનાવવાનો અથજા                ભૂમમકા નનભાિી િતી.
                                     ુ
           બબલકલ એવો નથી ક 26 ર્ન્આરીનું મહતવ ઓછ કરી દવાર.                    આ મહિલાઓનાં નામ આ
                                                            ે
                                                      ુ
                                                      ં
                ુ
                             ે
                      ે
           ઉલ્ાનું, તેનો હતુ એ છે ક વતજામાનની સાથે સાથે ભવવષરમાં જે પેઢીના    પ્રમારે છેઃ  એની મેસ્રીન,
                              ે
                                                                                        n
                                                                                                ં
                  ે
           હાથમાં દશનું સુકાન હોર તે આપણા દશને ર્ણે, સમજે, શીખે અને           n  વિજયા લક્ષી પફડત,
                                         ે
                                                           ે
                                                              ે
           નવા ભારતના નનમશાણમાં પોતાનું રોગદાન આપે. એવું નથી ક નરન્દ્ર        n  કમલા ચૌધરી,  િસા
                                                                                                  ં
                                                                                               n
           મોદીએ વડાપ્રધાન બન્યા પછી આ રદવસ મનાવવાની શરૂઆત કરી.               જીિરાજ મિતા,  સરોસજની
                                                                                          ે
                                                                                              n
           એ પહલાં તેઓ ગુજરાતના મુખ્મંત્રી હતા ત્યાર વષજા 2009થી જ            નાયડ,  સુચેતા કપલારી,
                ે
                                                  ે
                                                                                   ુ
                                                                                               ૃ
                                                                                     n
           બંધારણ રદવસ મનાવવાની શરૂઆત કરી ચૂક્ા હતા. જ્ાર તેઓ
                                                           ે
                                                                              n  િેગમ અયાઝ રસુલ,     n
                             ે
           વડાપ્રધાન બન્યા ત્યાર ભીમરાવ આંબેડકરની 125મી જન્મજરંતી
                                                                                   ુ
                 ે
           પ્રસંગે દશમાં બંધારણ રદવસ મનાવવાની શરૂઆત કરાવી. જ્ાર  ે            રાજકમારી અમૃત કૌર,    n
                                                                                                  ે
                                                           ે
                                            ે
           બંધારણ  તૈરાર  કરવામાં  આવયું  ત્યાર  વવશ્વના  અનેક  દશોમાં        પૂર્રમા િેનરજી,  રણુકા
                                                                                              n
           મહહલાઓને પ્રાથમમક અધધકાર પણ મળરાં નહોતા, પણ ભારતની                 રે,  અમમુ સિામમનાથન,   n
                                                                                 n
                                                                               ુ
                                                                                        ે
           બંધારણ સભામાં 15 મહહલાઓનો સમાવેશ કરવામાં આવરો હતો.                 દગયાિાઈ દશમુખ,  લીલા
                                                                                                n
           આઝાદીના અમૃત મહોત્સવમાં આ વખતે એવી મહહલાઓની કહાની                  રોય,  માલતી ચૌધરી,     n
                                                                                   n
           જેમણએ બંધારણ સભામાં સામેલ હોવાની સાથે સાથે બંધારણ તૈરાર            દશક્ષરયારી િેલારુધન
           કરવામાં પુરુષો સાથે ખભે ખભા મમલાવીને મહતવનું પ્રદાન કયુું હતું.
                                                                             ન્યૂ ઇન્ડિયા સમાચાર  | 16-30 નવેમ્બર, 2021  21
   18   19   20   21   22   23   24   25   26   27   28