Page 25 - NIS Gujarati 2021 November 16-30
P. 25

ો
                                                                                  ભારત     એાઝાદી કા એમૃત મિાત્વ




                                 ો
        સ્વતંત્રતા સંગ્રામથી લઈન બંધારણ સભાના સભ્ય            બંધારણ સભાના સભ્ય કમલા ચાૌધરી સ્વતંત્રતા
                                                                                    ો
                                                                                             ો
        સુધી લીલા રાોય મિત્વની ભૂતમકા નનભાવી                  સંગ્રામ દરતમયાન એનક વાર જલમાં ગયાં
                       ો
                  જન્ઃ 2 ઓક્ટોિર, 1900 મૃતુ 11 જન, 1970                જન્ઃ 22 િબ્ુઆરી, 1908 મૃતુઃ 15 ઓક્ટોિર, 1970
                                        ૂ
                                                                             ે


















           હહલાઓને  રાજકારણમાં  લાવવા  અને  પોતાના  અધધકારો  માટ  ે   ઝાદીના સંઘષજા સમરમાં જજ મહહલા સાહહત્યકારોએ
                                                                                         ૂ
       મલડવા પ્રરણા આપનાર લીલા રોર મહહલા અધધકારોનાં મોટાં     આભાગ  લીધો  હતો,  જેમાં  સવતંત્રતા  સેનાની  અને
                 ે
                                           ૈ
                                  ં
        હહમારતી હતાં. ભારતીર સવતંત્રતા સગ્રામનાં લડવરા લીલા રોરનો   રાષટવાદી  મહહલા  કમલા  ચૌધરીનું  નામ  ચોકિસ  લેવાર  છે.
                                                                  ્ર
        જન્મ  2  ઓક્ોબર,  1900નાં  રોજ    આસામમાં  થરો  હતો.  તેઓ   લખનઉમાં  પ્રમતણષ્ત  પરરવારમાં  22  ફબ્ુઆરી,  1908નાં  રોજ
                                                                                           ે
        સુભાષચંદ્ર બોઝનાં નજીકનાં સહરોગી હતાં. તેમનં નામ લીલા નાગ   જન્મેલાં  કમલા  ચૌધરીની  રચનાઓએ  એ  સમરનાં  તમામ
                                           ુ
        હતં પણ અનનલ રોર સાથે લનિ કરશા બાદ લીલા રોર તરીક ઓળખાર   લબ્ધપ્રમતષ્ીત  સાહહત્યકારોનું  ધરાન  પોતાનાં  તરફ  આકર્ષત
          ુ
                                               ે
        છે.  બાળપણથી  જ  અભરાસમાં  તેજસવી  લીલા  રોરે  1923માં  ઢાકા   કયુું હતું. તેમણે મહહલાઓના જીવન ધોરણમાં સુધારો લાવવા
        યુનનવર્સટીમાંથી   એમએની                                                   માટ  ે  સામાલજક-રાજકીર   અને
                                        ્શ
        રડગ્રી  મેળવી  હતી.  તેઓ    વર 1931માં લીલા          કમલા ચા�્ધરી         સાંસ્મતક સતર પણ પ્રરાસ કરયો અને
                                                                                      ૃ
                                                                                             ે
                     ે
        નહોતા  ઇચ્તા  ક  મહહલાઓ          રાેયે ‘જયશ્ી’       સાહહત્ના ક્ષેત્રમાં   ભારતના  સવતંત્રતા  સંગ્રામમાં  ભાગ
        આઝાદીની  લડાઈમાં  પાછળ                                                    લીધો. સવતંત્રતા આંદોલનમાં સરક્રર
                                                                       ે
        રહ.  એટલાં  માટ  જ  તેમણ  ે  નામના મેગેઝીનનું        સહરિય રહવાની         ભાગીદારીને  પગલે  જવાહરલાલ
                     ે
          ે
        મહહલાઓને     આંદોલનમાં      પ્રકારન રરૂ કયુું,       સાથે સાથે            નહરુ  અને  સુચેતા  કપલાણી  જેવી
                                                                                    ે
                                                                                                  ૃ
                ે
        જોડવા માટ અનેક પ્રરાસ કરશા       જનું સંપાદન         સ્િંત્રિા સંગ્રામમાં   રાજકીર હસતીઓનાં સંપકમાં રહ્ાં.
                                           ે
                                                                                                      જા
        અને  તેમાં  તેઓ  સફળ  પણ                                                  અનેક વાર જેલમાં પણ ગરાં. તેઓ
        રહ્ાં. કહવાર છે ક તેઓ સશસ્ર    અને સંચાલન            પણ ભાગ લી્ધાે        મહાત્ા ગાંધી સાથે પણ સંકળારેલા
              ે
                    ે
        ક્રાંમતમાં માનતાં હતાં અને બોમબ   મહહલાઅાેઅે કયુું.   હિાે.               હતા.  1930માં  નાગરરક  અસહકાર
        બનાવવાનં  પણ  ર્ણતાં  હતાં.                                               ચળવળમાં  પણ  સરક્રર  ભાગ
               ુ
        તેમણે સવવનર કાનૂન ભંગમાં પણ સરક્રર રીતે ભાગ લીધો જેને કારણ  ે  લીધો.  ગાંધીજીના  આઝાદીના  આંદોલનથી  પ્રભાવવત  થઈને
        અગ્રજોએ તેમને છ વષ સુધી જેલમાં રાખ્ા. તેઓ બંધારણ સભા દ્ારા   મહહલાઓને જોડવા માટ તેમણે ચરખા સમમમતઓની રચના કરી
          ં
                       જા
           ે
                                                                                ે
        પસંદ કરવામાં આવનાર પ્રથમ બંગાળી મહહલા હતાં. જો ક, દશનાં   હતી. તેઓ અશખલ ભારતીર કોંગ્રેસ કમમટીનાં સભર પણ રહ્ાં.
                                                   ે
                                                 ે
        ભાગલાના  વવરોધમાં  તેમણે  બંધારણ  સભામાંથી  રાજીનામં  આપી   બંધારણ તૈરાર કરવા માટ દશભરમાંથી પસંદ કરવામાં આવેલી
                                                  ુ
                                                                                   ે
                                                                                 ે
              ુ
           ુ
        દીધં હતં. તેમણે મહહલાને સમાન દરજ્જો અને શશક્ષણનો અધધકાર   15 મહહલાઓમાં સામેલ કમલા ચૌધરી આજીવન સાહહત્ય અને
                         જા
                 ે
        આપવા માટ ખૂબ સંઘષ કરયો અને ઢાકામાં કન્યા શાળા પણ શરૂ   રાજકારણ દ્ારા મહહલાઓનાં ઉત્ાન માટ સરક્રર રહ્ાં. એટલું
                                                                                             ે
                                       ે
        કરી. તેમણે કન્યાઓને કૌશલ્ય શીખવા માટ પ્રોત્સાહન આપય અન  ે  જ  નહીં,  તેમણે  મહહલાઓના  જીવન  ધોરણમાં  સુધારો  લાવવા
                                                   ુ
                                                   ં
                                                ુ
        તેમને વરાવસાષરક તાલીમ આપવાનો પ્રરાસ કરયો. એટલં જ નહી,   માટ સામાલજક-રાજકીર અને સાંસ્મતક સતર પણ અનેક પ્રરાસ
                                                                 ે
                                                                                               ે
                                                                                        ૃ
                                  જા
                              ે
        મહહલાઓને પોતાના બચાવ માટ માશલ આટ શીખવાની જરૂરરરાત     કરશા અને પોતાની વાતશાઓ દ્ારા સમાજમાં મહહલાઓને આગળ
                                       જા
                                 ે
        પર ભાર મૂક્ો અને મહહલાઓ માટ અનેક શાળાઓ અને સંસ્ાઓ     લાવવાનું કામ કયુું. તેઓ 1962માં ઉત્રપ્રદશની હાપુડ સંસદીર
                                                                                             ે
        સ્ાપી. લીલા રોર આજીવન સામાલજક અને રાજકીર કારયોમાં વરસત   બે્ક પરથી જીત્યાં હતાં. 15 ઓકટોબર, 1970નાં રોજ તેમનું
                                         ે
        રહ્ાં, અને મહહલા શશક્ષણ અને તેમનાં ઉત્ાનના ક્ષત્રમાં અવવસ્રણીર   અવસાન થયું.
        રોગદાન આપય. 11 જન, 1970નાં રોજ તેમનં અવસાન થયં. ુ
                      ૂ
                                     ુ
                  ુ
                  ં
                                                                             ન્યૂ ઇન્ડિયા સમાચાર  | 16-30 નવેમ્બર, 2021  23
   20   21   22   23   24   25   26   27   28   29   30