Page 80 - NIS-Gujarati 16-31 May 2022
P. 80

ો
        રાષ્ટ્   આમૃર મહાત્વ





             નઝીબ  છ  મહહના  પથારીવશ  રહ્ા  અને  તેમનું
             અવસાન  થયું.  આમ,  િશી  રજવાિાઓ  અને
                                 ે
             જસપાહરીઓની  લિાઇને  એક  સૂત્માં  પરોવીને
             મહતવની  ભૂમમકા  નનભાવનાર  અઝીમુલલાહ
             ખાનને  બાળપણમાં  જ  વપતાનો  આશરો  જતો
             રહ્ો. આ ઘ્ટનાએ તેમનાં મન પર ઘેરી અસર
             કરી.  1857નાં  બળવામાં  અઝીમુલલાહ  ખાનની
             ભૂમમકા  માત્  સૈન્ય  અને  રાજકરીય  બાબતો
             પૂરતી  મયમાદિત  નહોતી.  તેઓ  એ  બળવાના
             મહતવપૂણ્ય  વવચારક  પણ  હતા.  1857ના  પ્રથમ
             ભારતીય  સવતંત્તા  સંગ્રામનું  કાનપુરથી  નેતૃતવ
             કરનાર  અઝીમુલલાહ  ખાન  મહાન  ક્ાંમતકારી
             અને  વયૂહકાર  હતા.  કાનપુરના  શાસક  નાના                  યુ  ગપુરષ માખનલાલ ચતુવચેિી કવવ, લેખક અને
                ે
             સાહબ પેશવાના પ્રથમ સલાહકાર અને બાિમાં                         પત્કાર  હોવાની  સાથે  સાથે  પ્રખર  સવતંત્તા
             વિાપ્રધાન રહલા અઝીમુલલાહ યુરોપની યાત્ાએ                    સેનાની પણ હતા. અસહકારની ચળવળ િરમમયાન
                       ે
                     ે
             ગયા  ત્ાર  ત્ાંથી  પોતાની  સાથે  વપ્રન્ટીંગ  પ્રેસ         અંગ્રેજોએ  તેમને  િેલમાં  પણ  પૂયમા.  િશ  આઝાિ
                                                                                                      ે
             લઈ આવયા હતા. આ વપ્રન્ટીંગ પ્રેસમાંથી તેમણે                 થયો  તે  પહલાં  તેમણે  પોતાની  કલમ  અને  વાણી
                                                                                 ે
             અખબાર  ‘પયામ  એ  આઝાિી’  પ્રકાશશત  કયુું.,                 દ્ારા  લોકોને  પ્રભાવવત  કયમા  અને  આઝાિી  બાિ
             િેનાં દ્ારા ક્ાંમત અને બળવાનો પ્રચાર કરવામાં
                                            ે
                          ે
                                 ે
             આવતો હતો. કહવાય છે ક અઝીમુલલાહ ‘પયામ
             એ આઝાિી’ અખબાર દ્ારા ગુપત રીતે 1857નાં
             િે બળવાનો વયૂહ ઘડ્ો હતો. આ અખબારનાં
             માધયમથી  તેઓ  ક્ાંમતકારી  િળો  સાથે  મળરીને
             અંગ્રેજો વવરધ્ધ બળવાનો વયૂહ ઘિવા માંડ્ા.
                                 ્ય
                                 ુ
             આ અખબાર હહ્િી, ઊિ અને મરાઠરી ભાષામાં                એાઝાદીના 75 િર્ષનું પિ્ષ 130
             પ્રજસધ્ધ થતું હતું. આ અખબારમાં તેમણે લખેલું
                                                                          ે
                                       ુ
                      ૈ
                            ે
             ગીત ‘હમ હ ઇસક માજલક, હહ્િસતાન હમારા,                કરાેડ દશિાસીએાેની ભારીદારી
                      ૈ
             પાક વતન હ કૌમ કા, જન્નત સે ભી પયારા’ આગળ            એને ભાિનાએાેનું પિ્ષ છે. એમૃિ
                                      ં
             જતાં  1857ના  બળવાખોરોનું  ઝિા  ગીત  બન્ું.
             આ ગીત 1857નાં ક્ાંમતકારી આિશ્ય અને લક્ષને           મહાેત્સિ સનાિન ભારિના
                                                                                                    ે
                                                                                                ં
             પ્રમતબબબબત કર છે. આ ગીત 1857ની લિાઈમાં              રાૈરિને જાળિી રાખનાર, દશનાં
                         ે
                                            ે
             લોકોની  ભાવનાને  વાચા  આપે  છે.  કહવાય  છે          શહીદાેનાં ત્ારમાંથી પ્રેર્ા
              ે
             ક  1857નાં  ક્ાંમતકારી  જસપાહરીઓનું  આ  ગીત
                                                                            ં
                ્
             રાષ્ટરીય ગીતોમાં શશરમોર છે. આ ગીતમાં માત્           એાપનાર એને િેમનાં સપનાનાં
                                                 ે
             િશનું સતુમતગાન જ નહીં, સવતંત્તા સંઘષ્ય મા્ટનું      એાધુનનક ભારિ બનાિિાના
              ે
             આહવાન  અને  લલકાર  પણ  છે.  આ  ગીતને
                                                                                                         ં
             કારણે અઝીમુલલાહને ખાન આધુનનક ભારતના                 સંકલ્પને નિી મજબૂિી એાપનાર
                     ્
             પ્રથમ રાષ્ટવાિી કહરીએ તો તે અમતશયોક્ત નહીં          એાયાેજન છે.
             ગણાય.
                                                                 -નરન્દ્ર માોદરી, વડાપ્રધાન
                                                                      ો
           78  ન્યૂ ઇન્ડિયા સમાચાર  | 16-31 મે, 2022
   75   76   77   78   79   80   81   82   83   84